આચારને અનુરૂપ શુદ્ધ ભૂમિમાં, વિરતિધર્મના આસ્વાદ રૂપે, ગુરુ જન્મભૂમિમાં
૨૦૮૨ રાધનપુર ચાતુર્માસ આરાધના અનુષ્ઠાન મધ્યે
વારાહીના શ્રી શાંતિનાથ દાદાની નિશ્રામાં
સર્વે સાધર્મિક બંધુઓ તથા આરાધકોનું હાર્દિક સ્વાગત કરે છે.
આપની અનુકૂળતા મુજબ જે તે પ્રવેશમાં જોડાવવા માટે ક્લિક કરી સીધું ફોર્મમાં સિલેક્ટ કરો.
સંપૂર્ણ ૪૭ દિવસ માળ ઉપધાન
બીજા તબક્કાનો શુભ પ્રવેશ
બીજા અઠારીયા આરાધના
ચોકીયા તપ આરાધના પ્રવેશ
છઠ્ઠીયા તપ આરાધના પ્રવેશ
તપ પૂર્ણાહુતિ & ભવ્ય માળારોપણ
ઉપધાન તપમાં જોડાનાર તમામ આરાધકોને આયોજક પરિવાર તરફથી નીચે મુજબની આરાધના સામગ્રી બહુમાન તરીકે આપવામાં આવશે:
ગુજરાત તથા મુંબઈના મુખ્ય કેન્દ્રો પરથી ફોર્મ મેળવી શકાય છે અથવા ઑનલાઇન પણ ભરી શકાય છે.